Posts

આર્મી સર્વિસ કોરઃ હોળી કે દિવાળી, તારે યુદ્ધ એ જ તહેવાર

Image
05-08-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

જીભ પર નહિ, જીવમાં વસે તે માતૃભાષા

Image
02-08-2020. ગુજરાત સમાચાર. રવિ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

હવે કેસરના દાણા દાણામાં કાશ્‍મીરનો દમ!

Image
29-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

શત્રુ ભલે હજાર હુમલા કરે, દર વખતે તેને પાછો ધકેલીશઃ કર્નલ રાય

Image
26-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

આલમ આરાઃ શ..શ..શ..! સાંભળો..સાંભળો! આ ફિલ્‍મનાં પાત્રો તો બોલે છે!

Image
22-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ  એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા  (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન  www.iamgypsy.in )

ચૂકશો નહિઃ આકાશી પડદે ભજવાઈ રહેલો કુદરતનો ભવ્‍ય સ્‍કાય-શો

Image
19-07-2020. ગુજરાત સમાચાર. રવિપૂર્તિમાં પ્રગટ થયેલો લેખ. કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in )

ચાલો, ચીને ૬૦ વર્ષથી તાબે રાખેલા આપણા અક્સાઈ ચીનની સફરે!

Image
*એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા* 15-07-2020 ગુજરાત સમાચાર, શતદલ પૂ‌ર્તિનો લેખ. લંકાપતિ રાવણનો વધ કર્યા પછી શ્રીરામ અને તેમના અનુજ લક્ષ્‍મણજી લંકાભ્રમણ માટે નીકળ્યા હતા. સુવર્ણ નગરીની ચમકદમકથી લક્ષ્‍મણજી એટલા અંજાઈ ગયા કે લંકાને સ્‍વર્ગની ઉપમા આપી બેઠા. અહીં કેટલોક સમય રોકાણ કરવાની જ્યારે તેમણે વડીલ બંધુ સમક્ષ ઇચ્‍છા પ્રગટ કરી ત્‍યારે મર્યાદા પુરુષોત્તમે ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ શ્લોક ઉચ્‍ચારી અનુજને વાર્યા. માતૃભૂમિનું મહાત્‍મ્ય દર્શાવતો એ શ્લોક મહર્ષિ વાલ્મીકિ કૃત મહાકાવ્ય ‘રામાયણ’માં વાંચવા મળે છે. આ ઉપરાંત વધુ એક ઠેકાણે વાંચી શકાય છેઃ આપણા પડોશી દેશ નેપાળના રાજચિહ્નમાં! સૂર્યવંશી શ્રીરામના મુખેથી નીકળેલું ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’ વાક્ય નેપાળે એટલી ગંભીરતાથી લીધું છે કે આજ દિન સુધી નથી તે દેશ પર કોઈ પરદેશી હકૂમત સત્તા જમાવી શકી કે નથી નેપાળની ભૂમિનો નાનો સરખોયે ટુકડો અન્‍ય કોઈ દેશની એડી નીચે! જન્‍મભૂમિની રક્ષા કાજે બનતું કરી છૂટવાની નેપાળી પરંપરાનું તેમજ તીવ્ર દેશદાઝનું એ પરિણામ છે. અફસોસની વાત છે કે જન્‍મભૂમિનું મહાત્મ્ય સમજાવતા રાજા રામના શબ્‍દો સમજવામા